વિંછીયા તાલુકાના વેરાવળ ગામે રખડતા ઢોરના આતંકથી ખેડૂતોમાં રોષ: ખેતરોમાં ઘૂસી મગફળી, કપાસ, તલ, સોયાબીન સહિતના ઉભા પાકનો સતત બગાડ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન, પશુપાલકો પોતાના ઢોરને ખુલ્લા રખડતા ન મૂકે તેવી ગામના સરપંચના પ્રતિનિધિની અપીલ
વેરાવળ (વિંછીયા): વિંછીયા તાલુકાના વેરાવળ ગામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો પ્રશ્ન ગંભીર બન્યો છે. ગામમાં પશુપાલકો દ્વારા ખુલ્લા મુકવામાં
Read more