Kheda Archives - Page 3 of 3 - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર” નું ખાતમુહૂર્ત બાબરીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૧(એચ.)માં કુલ રૂ.૬.૯૨ કરોડના ખર્ચે “વોર્ડ ઓફીસ” તથા

Read more

મહીસાગર જિલ્લાના રતુસિંહના મુવાડા ગામના છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં સ્થાન

મહીસાગર જિલ્લાના રતુસિંહના મુવાડા ગામના છ બાળકોએ આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા FIDEના રેન્કિંગમાં સ્થાન હાંસિલ કરીને સૌને આશ્ચર્યમાં મુક્યા છે. ખેડુત

Read more

આસો નવરાત્રી દરમિયાન પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાને લઈ પ્રતિબંધાત્મક આદેશો મુકાયા

પંચમહાલ, આસો નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે તા.રર/૦૯/૨૦૨પ થી તા.૦૭/૧૦/૨૦૨૫ સુધીના સમય દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર

Read more

મેંદરડા : તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોમાં રોષ સાથે આક્રોશ ફાટી નીકળ્યો સેટેલાઈટ દ્વારા કરવામાં આવેલ સર્વે માં વિસંગતતાઓ

મેંદરડા : તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો મહા મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોમાં રોષ સાથે આક્રોશ ફાટી નીકળ્યો સેટેલાઈટ દ્વારા કરવામાં આવેલ

Read more

પંચમહાલ જિલ્લામાં તા.૨૨ સપ્ટેમ્બરથી તા.૦૭ ઓકટોબર સુધી રાત્રિના ૧૨-૦૦ કલાકથી સૂર્યોદય સુધીના સમયમાં વાજીંત્ર, ભૂંગળા, લાઉડસ્પીકર અથવા ઘોંઘાટ કરે તેવા બીજા સાધનો વગાડવા ઉપર મનાઈ

પંચમહાલ, આસો નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લામાં તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૧૦/૨૦૨પ દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર છે. આ તહેવારની ઉજવણીમાં લોકહિત

Read more

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પ્રકૃતિ રક્ષક ગ્રીન આર્મી ટિમ પધારતા ૧૦૮ દીકરી ઓએ ભવ્ય સત્કાર કર્યો “પ્રકૃતિ ની રક્ષા એ પૃથ્વી ઉપર આપણા અસ્તિત્વ નું ભાડું છે” સરદાર પટેલ કન્યા છાત્રાલય ની ૧૦૮ દીકરી ઓની પ્રતિજ્ઞા

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સરદાર પટેલ કન્યા છાત્રાલય ની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના જવાનો વિના મૂલ્યે

Read more

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ મેંદરડા નગરમાં ગોવિંદ પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

આજરોજ આપણા માનનીય જનસેવક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ મેંદરડા નગરમાં ગોવિંદ પાર્ક સોસાયટીમાં વૃક્ષારોપણ

Read more

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ સઘન તપાસ ————- બે દિવસમાં બિનઅધિકૃત વહન બદલ રૂ. ૧.૬૨ લાખના દંડની વસૂલાત થઈ

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ સઘન તપાસ ————- બે દિવસમાં બિનઅધિકૃત વહન બદલ રૂ. ૧.૬૨ લાખના

Read more

જસદણમાં સેટેલાઇટની ભૂલનો ભોગ બન્યા ખેડૂતો: ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ થતા રોષ

જસદણ પંથકના ખેડૂતોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવનાર

Read more

જસદણ પાલીકા પ્રમુખ અને પુર્વ કારોબારી ચેરમેન દ્વારા જીલેશ્વર પાર્ક અને આલણ સાગર ડેમની મુલાકાત લેવામાં આવી

(રિપોર્ટ વિજય ચાંવ) જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા વોર્ડ નંબર ૩ ના સભ્ય પ્રતિનિધિ અને પૂર્વ કારોબારી પંકજભાઈ ચાંવ

Read more

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર સાથે જોડાઈને રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4500 થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મંદિર સાથે જોડાઈને રાજ્યની તમામ

Read more

વીંછિયા બગીચામાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો, નગરજનો પરેશાન

વીંછિયા શહેરના મુખ્ય બગીચામાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સાંજના સમયગાળા દરમિયાન ફરવા આવનારા નગરજનો તેમજ બાળકો

Read more

દહેરાદૂન પુર અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને આર્થિક સહાય

(રિપોર્ટ : હિરેન દવે) ઉતરાખંડ સહિત દેશના અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. દહેરાદૂન

Read more

કાલાવડમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો તેમાં ખાનગી શાળા સંચાલક મંડળ કાલાવડ ના મહામંત્રી તેમજ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલન હિરેનભાઈ દોંગા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

કાલાવડ તા. 16 સપ્ટેમ્બર : ઑપરેશન સિંદુરની ભવ્ય સફળતા નિમિત્તે તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર સયુંકત

Read more

વીંછિયામાં દિવસ દરમિયાન ગરમી યથાવત

વીંછિયા તાલુકા વિસ્તારમાં આજે દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ખાસ ઘટાડો નોંધાયો નથી. સવારે થોડુંક ઠંડકભર્યું વાતાવરણ રહેતા લોકોએ રાહત અનુભવ્યો

Read more

ધોલેરા તાલુકાના મુંડી પ્રાથમિક શાળામાં ટી-શર્ટ અને ટ્રેક વિતરણની નવી પહેલ

ધોલેરા તાલુકાના મુંડી પ્રાથમિક શાળામાં ટી-શર્ટ અને ટ્રેક વિતરણની નવી પહેલ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની મુંડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે

Read more

બોટાદ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા જિલ્લા પ્રમુખના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તુરખા રોડ – બોટાદ

Read more

દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં 24 રાજ્યોના સરપંચો સાથે સંવાદ ટીમ મારફતે મીટીંગ યોજાઇ.

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી માનનીય સી આર પાટીલ સાહેબની ગરીમામયી વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર ભારત દેશમાંથી કુલ 24

Read more

ધૂમ તો.. જાય…આજ માંનો ગરબો ધૂમતો જાય નવરાત્રીના માટીના ગરબા બનાવતા સોમનાથના ભાલકાના કાના બાપા નો ચાકડો ઘૂમતો જાય… પેટનો ખાડો પુરવા સંધુય કુટુંબ નવરાત્રી ના ગરબા બનાવવામાં વ્યસ્ત

ધૂમ તો.. જાય…આજ માંનો ગરબો ધૂમતો જાય નવરાત્રીના માટીના ગરબા બનાવતા સોમનાથના ભાલકાના કાના બાપા નો ચાકડો ઘૂમતો જાય… પેટનો

Read more

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ પરીક્ષા અંગે લાખો શિક્ષકોનો અવાજ પ્રધાનમંત્રી સુધી.

સમગ્ર ભારતના દરેક જિલ્લાઓમાં વર્તમાન સમયમાં ટેટ પરીક્ષાને લઈને ઉભી થયેલ સમસ્યા અંગે આવેદનપત્ર આપવાના કાર્યક્રમના ભાગ સ્વરૂપે અખિલ ભારતીય

Read more

શ્રી યોગ ફાઉન્ડેશન બોટાદ દ્વારા આયોજિત નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ ધ્યાન શિબિરનું આયોજન થયું અને પૂર્ણાહુતિ થઈ

બોટાદ શહેરમાં શ્રી યોગ ફાઉન્ડેશન નામની સંસ્થાના સંચાલક પ્રમુખ શ્રેષ્ઠી નયનભાઈ લખુભાઈ શેઠ તથા યોગ કોચ ડૉ.અર્જુનભાઈ નિમાવત દ્વારા બોટાદ

Read more

સાણથલી ગામમાં નવનિયુક્ત સરપંચ દ્વારા સીસી રોડનું કામ ધમધમતું શરૂ

સાણથલી ગામમાં નવનિયુક્ત સરપંચ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ગ્રામ પંચાયત અને મુખ્ય બજારના માર્ગ પર સીસી રોડનું કામ શરૂ

Read more

વાગરા: વિલાયત-દેરોલ માર્ગ પર પ્રજા પરેશાન, રસ્તાનું કામ બન્યું માથાનો દુખાવો, ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન

વાગરા: વિલાયત-દેરોલ માર્ગ .. વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગ પર ચાલી રહેલા અધૂરા અને બેદરકારીભર્યા કામને કારણે વાહનચાલકોની મુશ્કેલીઓ ઓછી થવાને

Read more

પીડિત કિશોર આર્યનની મુલાકાત લઈ ધારાસભ્ય મકવાણાની કડક કાર્યવાહી કરવાની માંગ

બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદ મા સગીર વયનાં બાળક આર્યન મુલતાની ને બોટાદ પોલીસ દ્વારા ખોટા આરોપ લગાવી જે

Read more