બાબરા મુકામે 135મી બાબાસાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી, આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રતિમાને પુષ્પાંજલિ
બાબરા મુકામે મહામાનવ, ભારતીય બંધારણના ઘડવૈયા તથા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
Read more

































