ઓછી ઉંમરે હાર્ટએટેક માટે ફક્ત ઘી-તેલ જવાબદાર નથી:એપોલો હોસ્પિટલના ચેરમેને કહ્યું- 300 વર્ષ પહેલાં આવેલા દુષ્કાળને કારણે જીન્સમાં ફેરફાર થયો
યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસો પર અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીએ ચિંતા વ્યક્ત કરી છે.
Read more







