માત્ર 500માં ગણેશજીની 1 ફૂટની મૂર્તિ મળશે મનપા અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે અનોખી પહેલ, QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર 10,000ને મળશે લાભ
તા. 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પર્યાવરણ
Read more











