At This Time - Page 34 of 136 - News On Demand

સાવરકુંડલામાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખુલ્લી!બેફામ પાર્કિંગથી તાલુકા પંચાયતથી મોદી હાઈસ્કૂલ સુધી વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

સાવરકુંડલા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની સ્થિતિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયતથી મોદી હાઈસ્કૂલ સુધીના માર્ગ પર બેફામ

Read more

શ્રાવણમાં રાજકોટનું ફ્લાવર માર્કેટ તેજીમાં! પીળા ગલગોટા 80, ગુલાબ 200 રૂપિયા કિલો, બિલિપત્રની પણ ભારે ડિમાન્ડ

રાજકોટના ફ્લાવર માર્કેટમાં હાલ તહેવારો અને શ્રાવણ માસને પગલે ફૂલોની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. પીળા ગલગોટા 80 રૂપિયા

Read more

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને રાજ્યકક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન: નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની નોંધ લેવાઈ

અમરેલી મુકામે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાને આરોગ્ય ક્ષેત્રે કરવામાં

Read more

વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ ઢસા અને ચીતલ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો; નવા માર્ગથી મુસાફરોને ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી મળશે

વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસના પરિવર્તિત માર્ગનો શુભારંભ ઢસા અને ચીતલ રેલવે સ્ટેશનો પરથી જનપ્રતિનિધિઓએ લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો; નવા

Read more

અમરેલીના ચિત્તલ માં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ શરૂઃ સાંસદ, મંત્રી અને ધારાસભ્યોની હાજરીમાં કરાયું ઉદ્ઘાટન

અમરેલીના ચિત્તલ માં વંદે ભારત ટ્રેનનો સ્ટોપ શરૂઃ સાંસદ, મંત્રી અને ધારાસભ્યોની હાજરીમાં કરાયું ઉદ્ઘાટન

Read more

‘સરકારને કમાણી કરવી છે ને એક્ટરની આવક પર તરાપ?’:ઇલાયચીની જાહેરાત વિવાદ વચ્ચે શાહરુખ ખાનનું નિવેદન વાયરલ, સરકારની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ બોલિવૂડ સ્ટાર્સ શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ જારી કરી છે.

Read more

રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ શરૂ:’લોકા’ ફેમ કલ્યાણી પ્રિયદર્શન સાથે સ્ક્રીન શેર કરશે, દુનિયાના વિનાશ અને ઝોમ્બીની વાર્તાને મોટા પડદે લાવશે

‘ધુરંધર’ એક્ટર રણવીર સિંહે તેની આગામી ફિલ્મ ‘પ્રલય’નું શૂટિંગ રવિવારે મુંબઈમાં શરૂ કરી દીધું છે. મેકર્સની સત્તાવાર જાહેરાત અનુસાર, આ

Read more

‘આજ બ્લુ હૈ પાની પાની…’:દિવ્યા ખોસલા કુમારે મધદરિયે બોટ ચલાવી, ટી-સિરીઝના માલિકની પત્નીએ બોલ્ડ ફોટો શેર કર્યા

ફાલ્ગુની પાઠકના ગીત ‘ઐયો રામા’થી ઓળખ મેળવનારી એક્ટ્રેસ અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર તેના બોલ્ડ લુકના

Read more

કડિયાળી ગામના બે યુવા રમતવીરોની શાનદાર સિદ્ધિ ક્રોસ કન્ટ્રી નેશનલ ફાઈનલ માટે પસંદગી

જાફરાબાદ તાલુકા નું કડિયાળી ગામ અને સ્પોર્ટ્સ ક્લબ ઓફ કડિયાળી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. તાજેતરમાં યોજાયેલી કઠિન ક્રોસ કન્ટ્રી

Read more

થાઈલેન્ડથી અભ્યાસ પૂર્ણ કરી નિલવળા પરત ફરેલા મિલન ચૌહાણનું હર્ષભેર સ્વાગત

નિલવળા ગામના મિલન વાલજીભાઈ ચૌહાણે થાઈલેન્ડ ખાતે ડિજિટલ માર્કેટિંગ પ્લેટફોર્મનો અભ્યાસ પૂર્ણ કરી વતન પરત ફરતા અનિલભાઈ બાબુભાઈ બગડા, દિલીપભાઈ

Read more

વેકરી ગામે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે નંદી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા

ગોંડલ તાલુકાના વેકરી ગામે આજે જાગનાથ મહાદેવ મંદિર ખાતે નંદી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

અમેરિકાની ધરતી પર મોરારીબાપુની ૪૦મી રામકથા: હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ડર્સ થિયેટરથી ‘માનસ ગુરુ પ્રસાદ’ કથાગાનનો ભવ્ય પ્રારંભ, તુલસી જન્મોત્સવની વિશેષ ઉજવણી સાથે ૯૮૨મી રામકથાનું મંગલાચરણ

(હિરેન દવે – મહુવા): તુલસી જન્મોત્સવના પાવન અવસરને કેન્દ્રમાં રાખીને ‘માનસ ગુરુ પ્રસાદ’ શીર્ષક અંતર્ગત પૂજ્ય મોરારીબાપુની ૯૮૨મી રામકથાનો અમેરિકાની

Read more

*ઈડર નાગરિક બેન્કની ચૂંટણી: વિકાસ પેનલના ઝંઝાવાતી પ્રચાર વચ્ચે જયદીપસિંહ રાઠોડનું નેતૃત્વ ચર્ચામાં

*ઈડર નાગરિક બેન્કની ચૂંટણી: વિકાસ પેનલના ઝંઝાવાતી પ્રચાર વચ્ચે જયદીપસિંહ રાઠોડનું નેતૃત્વ ચર્ચામાં* ઈડર નાગરિક સહકારી બેન્કની આગામી ચૂંટણીનો માહોલ

Read more

દેરડી કુંભાજી જતા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું મોત

દેરડી કુંભાજી ગામે ખરખરે જઈ રહેલા દંપતીને બિલિયાળા બ્રિજ પાસે પાછળથી આવેલી ફોરવ્હીલરે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં

Read more

સરપંચ પિતાના નિવેદન બાદ ભાવેશ ધૂંધળવાનો પલટવાર: સોશિયલ મીડિયા પર વિડિયો જાહેર કરી આપ્યો જવાબ

બેલડી ગામમાં ચાલી રહેલા વિવાદે ફરી પકડ્યો વેગ, બંને પક્ષના નિવેદનો બાદ મામલો ચર્ચાના કેન્દ્રમાં બેલડી: બેલડી ગામમાં છેલ્લા કેટલાક

Read more

અમરેલીના ચિતલ જંકશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું આગમનઃ મુસાફરોમાં જોવા મળ્યો ઉત્સાહ 🚆🇮🇳

અમરેલીના ચિતલ જંકશન ખાતે વંદે ભારત એક્સપ્રેસનું આગમનઃ મુસાફરોમાં જોવા મળ્યો ઉત્સાહ 🚆🇮🇳

Read more

રાજકોટ યાર્ડમાં ખેડૂતો ખેત પેદાશ લઈને ઉમટી પડ્યા, જાણો આજના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલી ઉપજમાં ઘઉં, કાળા તલ, મગફળી, ડુંગળી

Read more

શ્રાવણ માસના પાવન પર્વે બગદાણા ગુરુ આશ્રમમાં અખંડ રામધૂનનો ભક્તિમય પ્રારંભ

(બળવંતસિંહ ગોહિલ મહુવા) મહુવા તાલુકાના પવિત્ર બગદાણા ગુરુ આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનો ભક્તિમય પ્રારંભ કરવામાં આવ્યો છે.

Read more

મહુવા નવનાળા નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુઓનો આતંક: અકસ્માતની ભીતિ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

(મકવાણા કનૈયાલાલ – મહુવા): મહુવા તાલુકાના નવનાળા નજીક નેશનલ હાઈવે પર રખડતા પશુઓના અડ્ડાથી વાહનચાલકો પર અકસ્માતનું જોખમ સતત વધી

Read more

મહુવા ઈન્દિરાનગરમાં દેશી દારૂ અંગે પોલીસની રેડ: રહેણાક મકાનની દિવાલ પાસેથી ૨ લીટર દેશી દારૂ મળી આવ્યો, આરોપી પોલીસ પહોંચે તે પહેલાં ફરાર

મહુવા ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઈન્દિરાનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોડીયા હનુમાનજી

Read more

*શ્રી કે.બી.દેસાઈ અર્બુદા સ્કૂલમાં સમરસતાના વિષય ઉપર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી*

*શ્રી કે.બી.દેસાઈ અર્બુદા સ્કૂલમાં સમરસતાના વિષય ઉપર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી* શ્રી કે.બી.દેસાઈ અર્બુદા સ્કૂલ,ઈડર શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના પ્રતિમાન કેન્દ્ર

Read more

બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, 7નાં મોત:ACમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના; શ્રાવણના સોમવારે શ્રદ્ધાળુઓ તારાપીઠ મંદિરે આવ્યા હતા

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક હોટલમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા. આગ લાગવાનું કારણ એસી (AC) માં

Read more

યુપીના પ્રયાગરાજમાં પૂર, 3 ફૂટ પાણીમાં અનેક ઘર ગરકાવ:કાર-બાઈક ડૂબી ગયા, શેરીઓમાં હોડી; ઓડિશાની શાળામાં 312 વિદ્યાર્થી બે દિવસથી ફસાયેલા

યુપીના ઘણા શહેરોમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજની કોલોનીઓમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ

Read more

મહાકાલ પરિસરના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 ઘાયલ, અનેક બેભાન; લાઈનમાં 40,000 શ્રદ્ધાળુઓ, ફક્ત નાગપંચમી પર ખુલે છે મંદિર

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં કરંટની અફવા ફેલાઈ હતી. લોકો

Read more

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાઓના મોત:શ્રાવણના સોમવારે મંદિરમાં જળાભિષેક માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, કરંટની અફવા ફેલાઈ

શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાઓના મોત થયા છે. 23 લોકો

Read more