Rajkot Archives - Page 12 of 29 - At This Time

જસદણમાં 13 આઁગસ્ટે ગુંજશે ‘ભારત માતા કી જય’ – ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા ભાવેશભાઈ વેકરીયાની અપીલ

જસદણમાં 13 આઁગસ્ટે ગુંજશે ‘ભારત માતા કી જય’ – ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવા ભાવેશભાઈ વેકરીયાની અપીલ

Read more

રાજકોટ પોસ્ટ ઓફિસની ખાસ સુવિધા, રક્ષાબંધન માટે સ્પેશિયલ કાઉન્ટર અને સ્પીડ પોસ્ટ પર 10% ડિસ્કાઉન્ટ

રક્ષાબંધન નજીક આવતા રાજકોટ પોસ્ટ ઓફિસે બહેનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. હેડ પોસ્ટ ઓફિસ ખાતે રાખડીના બુકિંગ માટે

Read more

ગોંડલના ડૈયા ગામમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ: રૂ.90 હજાર સામે રૂ.3.61 લાખ ચૂકવ્યા છતાં વધુ રૂ.3 લાખની માંગણીનો આક્ષેપ

ગોંડલ તાલુકાના ડૈયા ગામમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના 36 વર્ષીય ડ્રાઇવર અંકિત ઘનશ્યામભાઈ ગોહેલે વ્યાજખોરના સતત માનસિક

Read more

જસદણ શહેરમાં 13 ઓગસ્ટ, ગુરુવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

જસદણ શહેરમાં 13 ઓગસ્ટ, ગુરુવારે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

Read more

ઘંટેશ્વરમાં 21 વર્ષીય પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

રાજકોટ નજીક ઘંટેશ્વરમાં 21 વર્ષીય પરિણિતા કાજલ સીતાપરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેનો પતિ કામે ગયો હતો. દાદા-દાદી

Read more

પીધેલી હાલતમાં છરી સાથે આવેલ દર્દીએ સિવિલ હોસ્પિટલ માથે લીધું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીધેલી હાલતમાં છરી સાથે આવેલ દર્દીએ વેલી સવારે સિવિલ હોસ્પિટલ માથે લીધું સારવાર લેવા આવેલ દર્દીએ સિવિલ

Read more

ડેંગ્યુના કેસમાં વધારો : સપ્તાહમાં ફરી રોગચાળાના 2378 કેસ નોંધાયા

રાજકોટમાં ચોમાસુ માહોલમાં સિઝનલ રોગચાળો ઘટવાનું નામ લેતો નથી. ગત અઠવાડિયે ખતરનાક તાવ ડેંગ્યુના નવા બે કેસ આવ્યા છે. તો

Read more

રાજકોટ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ૧૨૦ માનદ સેવકોની ભરતી

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં પુરૂષ તથા મહિલા મળી કુલ

Read more

વીંછીયાની શ્રી એમ.બી. અજમેરા હાઈસ્કૂલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી; રેલી યોજી વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો

વિંછીયા ખાતે આવેલી શ્રી એમ.બી. અજમેરા હાઈસ્કૂલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલમાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી

Read more

સોમલપર સીમ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી; વિદ્યાર્થીઓને સિંહ સંરક્ષણ અંગે શપથ લેવડાવાયો

વિંછીયા તાલુકાના સોમલપર સીમ પ્રાથમિક શાળામાં તા. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન

Read more

રાજકોટ-ભાવનગર હાઈવે પર એસટી બસના ઠોકરે આઈસર ખાડામાં ખાબકયુ : ST બસના ડ્રાઇવરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

રાજકોટ-ભાવનગર હાઈવે પર એસટી બસના ઠોકરે આઈસર ખાડામાં ખાબકયુ : ST બસના ડ્રાઇવરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા

Read more

પીપરડીની શ્રી જ્ઞાનમંદિર વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી; અશ્વિનભાઈ સાકરિયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણનો સંદેશ આપ્યો

પીપરડી: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પીપરડી સ્થિત શ્રી જ્ઞાનમંદિર વિદ્યાલય ખાતે જાગૃતિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિંછીયા તાલુકા

Read more

ફુલઝર ખાતે ઘેલો ગંગોત્રી તળાવનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત; ‘એક પેડ માં કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરાયું

વિંછીયા તાલુકાના ફુલઝર ગામે સ્વરાજ સંસ્થાના સહયોગથી નિર્માણાધીન ઘેલો ગંગોત્રી તળાવનું વિધિવત ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી

Read more

સુલતાનપુરમાં વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી: વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલી કાઢી સંરક્ષણનો સંદેશ ફેલાવ્યો

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ સ્થિત શ્રી માધ્યમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગામમાં

Read more

ભોયરા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વિંછીયા તાલુકાના ભોયરા ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બને તે હેતુથી ભવ્ય તિરંગા યાત્રાનું

Read more

વિદ્યાર્થીની વાત સાંભળ્યા વગર જ ગાલ,માથા અને વાંસાના ભાગે માર માર્યાનો દાવો, સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહીની કોંગ્રેસ નેતાની માગ

રાજકોટમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની વધુ એક ઘટના સામે આવી છે. ત્રંબામાં આવેલી ડ્રીમલેન્ડ સ્કૂલમાં તોફાન કરતા ધોરણ 10 ના

Read more

રાજકોટમાં રૂમ ભાડે રાખી 20 દિવસ રેકી કરી, પોલીસે 7 રાજ્યો ખૂંદ્યા; 19 લાખ લૂંટ કેસમાં 10 દિવસે બેની ધરપકડ

30 જુલાઈના રોજ રાજકોટમાં ભાવનગર રોડ પર પ્રાઈમ એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં બંદૂકની અણીએ 19 લાખની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વેશ

Read more

સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૧૧૦મુ ચક્ષુદાન નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીની સરાહનીય કામગીરી

સંવેદન ગૃપ અમરેલી દ્વારા ૧૧૦મુ ચક્ષુદાન નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખ વિપુલ ભટ્ટીની સરાહનીય કામગીરી અમરેલી સંવેદન ગૃપ અમરેલી

Read more

સુરત ખાતે ગોપાલગ્રામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું ગોપાલગ્રામ સહેલી ગૃપનું સુંદર આયોજન ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામની દીકરીઓનું બહુમાન વર્ષો બાદ મળેલી સખીઓ આનંદ વિભોર

સુરત ખાતે ગોપાલગ્રામની દીકરીઓનું સ્નેહ મિલન યોજાયું ગોપાલગ્રામ સહેલી ગૃપનું સુંદર આયોજન ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ગામની દીકરીઓનું બહુમાન

Read more

જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ ——————————————————————- જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સોળમી શાળા

જાદવજીબાપા ધામેલીયાના નામની સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ ——————————————————————- જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત સોળમી શાળા —————————————————————— બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર

Read more

રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ની જાગૃતી થી જરખીયાના વતની ઉકાભાઈ કાકડીયાનું દેહદાન અને ચક્ષુદાન કરી સમાજને આપી પ્રેરણા

રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ અને રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ ની જાગૃતી થી જરખીયાના વતની ઉકાભાઈ કાકડીયાનું દેહદાન અને ચક્ષુદાન કરી

Read more

સુરત ખાતે ગોપાલગ્રામની 500થી વધુ દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન યોજાયું ‘રિપોર્ટર પ્રતાપભાઈ વાળા ધારી

સુરત ખાતે ગોપાલગ્રામની 500થી વધુ દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન યોજાયું ‘ચાલો સખી મૈયરમાં’ કાર્યક્રમમાં વર્ષો બાદ મળેલી સખીઓએ બાળપણની યાદો વાગોળી,

Read more

મોટા હડમતીયા નજીક વિંછીયા પોલીસની મોટી કાર્યવાહી; 401 કિંગફિશર બીયર કેન અને કાર સહિત ₹1.48 લાખનો મુદ્દામાલ કબજે

વિંછીયા: વિંછીયા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બ્રીજરાજસિંહ ભરતસિંહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મીલનભાઈ ભાયસિંગભાઈ રાત્રિ વાહન પેટ્રોલિંગમાં હતા. તે

Read more

વિંછીયા તાલુકાના અમરાપુર કન્યા શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી; ફોરેસ્ટ ઓફિસર અરવિંદભાઈ સરવૈયાએ વિદ્યાર્થીઓને વન્યજીવ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું

વિંછીયા તાલુકાના અમરાપુર ગામે આવેલી શ્રી અમરાપુર કન્યા શાળામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં

Read more

વિંછીયામાં હર ઘર તિરંગા અભિયાનને વેગ; કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા આયોજન બેઠક યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ.

Read more