Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
At This Time - Page 46 of 141 - News On Demand

ચલાલા નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

ચલાલા નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચલાલા શહેરના તમામ

Read more

Rajkot Father-Son: ત્રણ દીકરીઓ બાદ જન્મેલા એકના એક દીકરાનું જન્મદિનના એક દિવસ પહેલા જ તેના પિતાએ કેમ ક્રૂરતાપૂર્વક ઢીમ ઢાળી દીધું?

Rajkot Savseta Family: રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા કરી. ન્યુ નહેરૂનગરમાં બાબુભાઈ સવસેટાએ પુત્ર રામને હથોડાથી માર્યો. રામ પિતાની ચોરીની ટેવ

Read more

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ: ભાવનગર કમલ કાર્યાલયમાં શહીદોને શ્રદ્ધાંજલિ અને એકતાનો સંકલ્પ

ભાવનગર: ભાવનગર જિલ્લા કમલ કાર્યાલય ખાતે ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ

Read more

એસ.ટી.ડેપો વેરાવળ ખાતે ‘વ્યસન મુક્તિ કાર્યક્રમ’ યોજાયો ——————- “સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ” અંતર્ગત એસ.ટી. ડેપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. સ્વછતા ઝુંબેશ કાર્યક્રમના ભાગરૂપે

એસ.ટી.ડેપો વેરાવળ ખાતે ‘વ્યસન મુક્તિ કાર્યક્રમ’ યોજાયો ——————- “સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ” અંતર્ગત એસ.ટી. ડેપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં

Read more

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નો 15 ઓગસ્ટે જન્મદિવસ પ્રભાસ – પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નો 15 ઓગસ્ટે જન્મદિવસ તારીખ

સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા નો 15 ઓગસ્ટે જન્મદિવસ પ્રભાસ – પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ

Read more

સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ સોમનાથ મહાદેવને શ્રાવણમાં રોજ સવા લાખથી વધુ બિલ્વપત્ર અર્પણ

સોમનાથનું પવિત્ર બિલ્વવન બન્યું વસુધાનું લીલું આભૂષણ સોમનાથ મહાદેવને શ્રાવણમાં રોજ સવા લાખથી વધુ બિલ્વપત્ર અર્પણ 2500 જેટલા બિલ્વ વૃક્ષોથી

Read more

સોમનાથ – પ્રભાસ – પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા આયોજિત રોગ નિવારક થેરેપી કેમ્પ સોમનાથ પ્રભાસ – પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા નાના કોળીવાળાના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા દ્વારા રોગ નિવારણ નવ

સોમનાથ – પ્રભાસ – પાટણ ખાતે નાના કોળીવાળા સમાજ દ્વારા આયોજિત રોગ નિવારક થેરેપી કેમ્પ સોમનાથ પ્રભાસ – પાટણ ખાતે

Read more

વિંછીયાની ભવ્ય શિવમહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય પ્રસંગે શિવભક્તો ભક્તિરસમાં તરબોળ

વિંછીયાની ભવ્ય શિવમહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય પ્રસંગે શિવભક્તો ભક્તિરસમાં તરબોળ

Read more

વીંછિયામાં 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન

વીંછિયા: શ્રી એમ. બી. અજમેરા હાઈસ્કૂલ અને ધોળકિયા એચ.પી.કે. હાયર સેકન્ડરી સ્કૂલ, વીંછિયાના ઉપક્રમે ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી

Read more

બોટાદ બ્રેકિંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોરડકા ગામે જંગલ ફાર્મની મુલાકાત લીધી

બોટાદ બ્રેકિંગ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોરડકા ગામે જંગલ ફાર્મની મુલાકાત લીધી

Read more

અમરેલીના ૭૫ સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથા દર્શાવતી સચિત્ર પ્રદર્શનીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યું

અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે અમરેલી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય, સંઘર્ષ અને રાષ્ટ્રસેવાની

Read more

કાનિયાડ ગામ દેશભક્તિના રંગે રંગાયું, વિદ્યાર્થીઓની ભવ્ય તિરંગા રેલીથી ગુંજી ઉઠ્યું સમગ્ર ગામ

કાનિયાડ ગામ દેશભક્તિના રંગે રંગાયું, વિદ્યાર્થીઓની ભવ્ય તિરંગા રેલીથી ગુંજી ઉઠ્યું સમગ્ર ગામ

Read more

ત્રિરંગા યાત્રાથી બોટાદમાં ગુંજ્યો દેશભક્તિનો નાદ, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ત્રિરંગા યાત્રાથી બોટાદમાં ગુંજ્યો દેશભક્તિનો નાદ, નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Read more

મહિસાગર : લુણાવાડા સંતરામપુર રોડ પર ભયાનક અકસ્માત

મહિસાગર : લુણાવાડા સંતરામપુર રોડ પર ભયાનક અકસ્માત સંતરામપુર ના રાફાઈ ગામ પાસે ની ઘટના કાર અને દૂધ વાહન વચ્ચે

Read more

સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ*

*સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ* *જિલ્લાના વિકાસ કાર્યોમાં ગુણવત્તા અને સમયમર્યાદા સાથે સ્વચ્છતાને

Read more

*‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ*

*‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ* *વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તિરંગાની શાન સાથે રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત

Read more

માતૃશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિદ્યાર્થીઓને નાસ્તા અને બિસ્કિટનું વિતરણ, સેવાયજ્ઞ યોજાયો

શ્રી અભરામપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દેવેનભાઈ મૂળજીભાઈ ડાભીના માતૃશ્રી સ્વ. ઇલાબેન મૂળજીભાઈ ડાભીની પ્રથમ પુણ્યતિથિના પાવન અવસરે સેવાયજ્ઞનું આયોજન

Read more

થાનગઢના તરણેતર રોડ પર મોટા ખાડા : સૂર્ય ચોકથી ગેબીનાથ બોર્ડ સુધીનો માર્ગ જોખમી બન્યો

થાનગઢ શહેરના સિરામિક હબ તરીકે ઓળખાતા વિસ્તારમાં લોકો અને વાહનચાલકોને માર્ગની ખરાબ હાલતને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Read more

બાબરામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, દેશભક્તિના રંગે રંગાયું શહેર

બાબરા શહેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર

Read more

“ચાંડેરા કોલેજ લોએજ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં થેલેસેમીયા ટેસ્ટ, નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત,અને ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન થયું

“ચાંડેરા કોલેજ લોએજ માં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો” આજરોજ તારીખ 14/08/ 2026 ને શુક્રવારે સવારે 9:00 કલાકે ચાંડેરા કોલેજ લોએજ તાલુકો

Read more

આઈપીએસ અધિકારી હોવાનું ખોટું કહી શિક્ષિકા સાથે મિત્રતા, ₹8 લાખની માંગણી, બ્લેકમેઇલ અને આપઘાતના પ્રયાસ સુધી પહોંચેલા માનસિક ત્રાસ મામલે વિંછીયા પોલીસમાં ગુનો નોંધાયો

વિંછીયા: વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામના એક યુવક સામે આઈપીએસ અધિકારી હોવાનું ખોટું જણાવી શિક્ષિકાને સરકારી નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં

Read more

મહાકાય અજગરનું સફળ રેસ્ક્યૂ: ધારીના રમેશભાઈ આહીરની સાહસિક કામગીરી

ધારી વિસ્તારમાં એક મહાકાય અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જાણીતા વન્યજીવ રેસ્ક્યૂ કાર્યકર

Read more

અમરાપુરની શ્રી આદર્શ નર્સિંગ કોલેજમાં Cookery Program–2026 યોજાયો; કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ Therapeutic Dietની રજૂઆત કરી

અમરાપુર: શ્રી આદર્શ નર્સિંગ કોલેજ, અમરાપુર ખાતે Cookery Program–2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક તથા ગુજરાત સરકારના

Read more

ભવ્ય શિવમહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય પ્રસંગનું ભાવભર્યું વર્ણન, શિવભક્તો ભક્તિરસમાં તરબોળ

વિંછીયા ખાતે દરજી જ્ઞાતિની વાડીમાં ભવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ભાવપૂર્વક જોડાઈ ધર્મલાભ મેળવી

Read more

સાવરકુંડલામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન બન્યું જનઆંદોલન, 95 વર્ષીય માતાએ ગર્વથી ફરકાવ્યો તિરંગો

સાવરકુંડલા: દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવતા ‘હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા’ અભિયાનને સાવરકુંડલામાં જનપ્રતિનિધિ મહેશ કસવાલાની આગેવાની હેઠળ અનોખો

Read more

સાવરકુંડલામાં આન, બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા સંપન્ન: હજારો નાગરિકોએ રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો

દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માનમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના

Read more