Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
At This Time - Page 45 of 141 - News On Demand

શિહોર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિહોર 80મો સ્વતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

*આજરોજ શાળાના પ્રમુખ શાસ્ત્રીશ્રી ભગવતસ્વરૂપ દાસજી, ડાયરેક્ટર શ્રી કનુભાઈ હડીયા ભરતભાઈ હડિયા, વિનુભાઈ હડિયા ના માર્ગદર્શનમાં સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં

Read more

ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો ધારી-ચલાલા સ્થિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આરોગ્ય કેમ્પનું

Read more

મહિસાગર : માલવણ એચ.એચ. શેઠ હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

માલવણ એચ.એચ. શેઠ હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માલવણ ખાતે આવેલ એચ.એચ. શેઠ હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી

Read more

જાફરાબાદ, તા. 15 ઓગસ્ટ 2026: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરના બંદર ચોક ખાતે સવારે 8:00 કલાકે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારૈયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ પ્રમુખશ્રીએ ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌના સહયોગનું આહ્વાન કરતાં પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે શહેરના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતોના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા, ઉપપ્રમુખ શ્રી નીરવભાઈ ઠાકર, ચેરમેન શ્રી કનૈયાલાલ સોલંકી, નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકાના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બની કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો અને સૌના સહિયારા ઉત્સાહ સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંપન્ન થઈ હતી. જાફરાબાદ

જાફરાબાદ, તા. 15 ઓગસ્ટ 2026: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરના બંદર ચોક ખાતે સવારે 9:00 કલાકે

Read more

*ઝૂમસર ખાતે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી.ઝૂમસર ગામના 21જવાનુ સન્માન કરાયું

*ઝૂમસર ખાતે તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી.ઝૂમસર ગામના 21જવાનુ સન્માન કરાયું.* વિદ્યાર્થીઓએ દેશભક્તિ કાર્યક્રમો સાથે સોશિયલ મીડિયાના અતિરેક

Read more

*ઇડર ઉમેદપુરા ખાતે એચ.આર. ગારડી હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી*

*ઇડર ઉમેદપુરા ખાતે એચ.આર. ગારડી હાઈસ્કૂલમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી* ઈડર તાલુકાના ઉમેદપુરા ગામે નવજાગૃતિ યુવક મંડળ સંચાલિત હિતેનકુમાર

Read more

જાફરાબાદમાં ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમ યોજાયો

જાફરાબાદ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સાંજે 5:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

Read more

રાજકોટના અટલ સરોવર ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પર્વના અવસરે શહેરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કામદારો, આશા

Read more

અમરેલીમાં 15 ઑગસ્ટની ઉજવણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજઃ જીપમાં બેસી પરેડ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત લોકોની લીધી મુલાકાત

અમરેલીમાં 15 ઑગસ્ટની ઉજવણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજઃ જીપમાં બેસી પરેડ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત લોકોની લીધી મુલાકાત

Read more

અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રોમાંચક બાઇક સ્ટંટ શો યોજાયો

અમરેલીમાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રોમાંચક બાઇક સ્ટંટ શો યોજાયો

Read more

ખરોડ પે સેન્ટર પ્રાથિમક શાળા ખાતે 80 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

વિજાપુર તાલુકામાં આવેલા ખરોડ ગામે ખાતે આજના 80મા સ્વાતંત્ર પર્વ ની ઉજવણી ખરોડ પે.સેન્ટર પ્રાથમિક શાળામાં કરવામાં આવી. ઉજવણીની શરૂઆત

Read more

વાગરા, તાલુકા ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ આજરોજ સમગ્ર દેશમાં, 80મા સ્વતંત્રતા પર્વની દેશભક્તિના, માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

વાગરા, તાલુકા ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ આજરોજ સમગ્ર દેશમાં, 80મા સ્વતંત્રતા પર્વની દેશભક્તિના, માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ

Read more

દેશના ૮૦’માં સ્વાતંત્ર્ય પર્વેની સોમનાથ મંદિરમાં જાજરમાન ઉજવણી: રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજ એકસાથે લહેરાયા

ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પી.કે. લહેરી સાહેબના હસ્તે ધ્વજવંદન સંપન્ન શ્રી સોમનાથ મહાદેવને કરાયો આકર્ષક ‘ત્રિરંગા શૃંગાર’ સોમનાથ,તા: ૧૫.ઓગસ્ટ,૨૦૨૬ પ્રથમ

Read more

જુનાગઢ જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર પર્વની માળીયા હાટીના ખાતે ઉજવણી

જુનાગઢ માળીયા હાટીના જુનાગઢ જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર પર્વની માળીયા હાટીના ખાતે ઉજવણી રાજ્ય ના મંત્રી અને જુનાગઢ જિલ્લા

Read more

અમરેલીમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ફરકાવ્યો તિરંગો

અમરેલીમાં 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ફરકાવ્યો તિરંગો

Read more

*વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે સ્વતંત્રતા દિવસની દેશભક્તિભર્યા માહોલમાં ઉજવણી*

વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે સ્વતંત્રતા દિવસની દેશભક્તિભર્યા માહોલમાં ઉજવણી વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામની, પ્રાથમિક શાળામાં ૮૦માં ૧૫ મી

Read more

મોડાસાના ગાજણ ટોલ વે પર 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી.

કલ્યાણ હાલોલ શામળાજી ટોલ વે પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગાજણ ટોલ વે પર ધ્વજવંદન કરવામાં આવ્યું. મોડાસાના ગાજણ ટોલ વે

Read more

જસદણ નગરપાલિકા ખાતે 15 ઓગસ્ટની ઉજવણી

જસદણ નગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નગરપાલિકા ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણીના હસ્તે

Read more

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ટાટમ ગામે મુલાકાત, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ

બોટાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોટાદ જિલ્લાના ટાટમ ગામની બે દિવસીય મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. ટાટમ પ્રાથમિક

Read more

ભંગારના જાદુગર મુકેશભાઈ લુહાર, 300 કિલો ભંગારમાંથી 200 મિનિએચર મોડલ બનાવ્યા, હવે બોલિવૂડ સુધી પહોંચ

રાજકોટના મુકેશભાઈ લુહારે કાટ લાગેલી પ્લેટ, નટ-બોલ્ટ અને વાયરમાંથી જીવંત કળા સર્જી છે. છેલ્લા વર્ષોમાં 300 કિલો ભંગારમાંથી હથેળીમાં સમાય

Read more

દેશભક્તિના રંગમાં રંગાયું નેત્રંગ : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો નેત્રંગવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ…

દેશવાસીઓના હૃદયમાં વંદે માતરમની ભાવનાને સમર્પિત કરવા પ્રખર રાષ્ટ્ર ભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ

Read more

વડનગર થી બાંદ્રા ટર્મિનલ લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેન નું પ્રસ્થાન કરવામાં આવ્યું

મહેસાણા: વડનગર થી બાંદ્રા ટર્મિનલ લોકશક્તિ એક્સ્પ્રેસ ટ્રેન નું પ્રસ્થાન કરવામાં આવ્યું શ્રાવણ માસ ના પવિત્ર દિવસે અને80મો સ્વાતંત્ર્ય દિન

Read more

શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનો તાલીમ કાર્યક્રમ શરૂ

શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે સક્ષમ બનાવવાનો તાલીમ કાર્યક્રમ શરૂ ભાવનગર શિશુ વિહાર ખાતે 1000 કિશોરીઓને

Read more

🇮🇳 ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા તરફથી 🇮🇳

🇮🇳 ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા તરફથી 🇮🇳 દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચલાલા શહેર તથા સમગ્ર દેશવાસીઓને હાર્દિક

Read more

મહીસાગર જિલ્લામાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવાયો

જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભારતના વિભાજન દરમિયાન અસંખ્ય પરિવારોને સહન કરવી પડેલી પીડા, વિસ્થાપન, સંઘર્ષ

Read more

મહેશભાઈ મહેતા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

મહેશભાઈ મહેતા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા ચલાલા-મીઠાપુરના ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશભાઈ મહેતા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ તથા

Read more

દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવનારા પર જયંત પંડ્યાના પ્રહાર

રાજકોટમાં દશામાંના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા છે. વિજ્ઞાન જાથાનો દાવો છે કે, દશામાંના નામે કેટલાક લોકો અંધશ્રદ્ધા ફેલાવી

Read more

થાનગઢ સરસ્વતી વિદ્યામંદિરમાં અખંડ ભારત સ્મૃતિદિન ઉજવાયો : ૧૫મી ઓગસ્ટ પૂર્વે દેશભક્તિ કાર્યક્રમ અને તિરંગા યાત્રા યોજાઈ

થાનગઢના શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં ૧૪મી ઓગસ્ટના રોજ અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે દેશભક્તિ કાર્યક્રમ અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

ચલાલા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

ચલાલા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન ચલાલા, તા. 13 ઓગસ્ટ: આજરોજ ચલાલા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

ચલાલા નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા

ચલાલા નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા ચલાલા નગરપાલિકાના પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ચલાલા શહેરના તમામ

Read more